કોડીનારના પી.આઈ. જી.કે.ભરવાડ ની બદલી રોકવા કોડીનારની સહકારી સંસ્થાઓએ ગૃહમંત્રી ને રજુઆત કરી

કોડીનાર, કોડીનારના બાહોશ અને પ્રજાના મિત્ર તરીકે લોકપ્રીય પી.આઈ.જી.કે.ભરવાડ ની અમદાવાદ ખાતે બદલી થતાં આ બદલીના હુકમ નો કોડીનાર તાલુકામાં ઠેરઠેર ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકોમાં નિરાશા સાથે ભારે રોષ ફેલાઈ રહ્યો છે ત્યારે કોડીનાર ની લગભગ તમામ સહકારી સંસ્થાઓએ પ્રજા નો મિજાજ પારખીકર્મનિષ્ઠ અધિકારી પી.આઈ.ભરવાડ ની બદલી રોકાવા માટે મેદાને પડી ગૃહમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી. તાકીદે પી.આઈ.ભરવાડ ની બદલી નો હુકમ રદ કરવા માંગણી કરી છે. કોડીનાર ચેમ્બર્સ ઓફ કોમર્સ, નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, નાગરીક સહકારી બેંક, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખી કરેલી … Continue reading કોડીનારના પી.આઈ. જી.કે.ભરવાડ ની બદલી રોકવા કોડીનારની સહકારી સંસ્થાઓએ ગૃહમંત્રી ને રજુઆત કરી